શિશુવિહારનું સન્માન થયું

597

અહિંસા ધામ મુંદ્રા (કચ્છ)માં યોજાયેલ રામકથામાં ગુજરાતની ઉત્કૃષ્ટ માનવસેવા સંસ્થા તરીકે શિશુવિહારનું સન્માન કરવામાં આવ્યું હતું. તા.૮ થી ૧૬ જૂન દરમ્યાન મોરારીબાપુ દ્વારા યોજાયેલ માનસ અિંહંસાની વ્યાસપીઠ ઉપરથી બાપુ દ્વારા અપાયેલ સંસ્થા સન્માનને સ્વીકારવા માટે શિશુવિહારના પ્રતિનિધિ તરીકે માવજીભાઇ બારૈયાએ શાલ, સન્માનપત્ર તથા રૂા.૫૦૦૦ નો ચેક સ્વીકાર્યો હતો. શિશુવિહાર સંસ્થાનું સન્માન ભાવનગરની સેવા ઓલખને દૃઢ કરે છે.

Previous articleરાણપુરમાં ભારે પવનફુકાતા ૪૧ જેટલા વીજપોલ ધરાશાયી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે