ગારિયાધારના સીતાપુર પાનસડા ગામે પપ૦થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું

448

ગારીયાધાર ના સીતાપૂર પાનસડા ખાતે રસ્વતી ગૌસેવા ધૂન મંડળ ના યુવાનો દ્વારા શનિવારે રોજ પર્યાવરણ સુધારો ના સંકલ્પ સાથે ૫૫૦ થી વધુ વૃક્ષો નું વૃક્ષારોપણ કરાયું સરસ્વતી ગૌસેવા ના યુવાનો દ્વારા ચાલતા ધૂન મંડળ ના આર્થિક સહયોગ થી પર્યાવરણ પ્રકૃતિ માટે સુંદર કાર્ય કરાયું સારા નરસા પ્રસંગો માં રામનામ ની આહલેખ જગાવી ચોરા ચાવડી પર ધૂન ગાય ને ફંડ એકઠું કરી બીમાર લાચાર મુક પશુ ઓ નો નિર્વાહ કરતા સરસ્વતી ધૂન મંડળ સીતાપર પાનસડા ગામ ના સ્વંયમ સેવકો દ્વારા ૫૫૦ થી વધુ વૃક્ષો રોપી વૃક્ષદેવો ભવ ના સંદેશ સાથે પર્યાવરણ આપણી સહિયારી ફરજ સમજી દરેક વ્યક્તિ પોતા ના જીવન માં એક વૃક્ષ ઉછેરે ની શીખ સાથે વૃક્ષારોપણ કરાયું હતું

Previous articleરાજુલા પોલીસ મથકનાં ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ ૧૫૧ વૃક્ષોનું વાવેતર
Next articleભાવનગર  મહાપાલિકાના દ્વારેથી