અંધ ઉદ્યોગ શાળા ખાતે વૃક્ષારોપણ

509

આજ તા.૧૦/૦૭/૨૦૧૯ ના રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા ખાતે સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઇ સોનાણીના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જુદી-જુદી જાતના ૨૫ થી વધુ વૃક્ષોનું સંસ્થાના ના પટાંગણમાં રોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.

 

Previous articleમહુવાની શાળાઓમાં વૃક્ષારોપણ કાર્યક્રમ
Next articleમહુવા ખાતે મુસ્લિમ એકતા મંચનુ ભવ્ય સંમેલન યોજાયું