શિહોર મહાગૌતમેશ્વર નગરમાં વૃક્ષરોપણ

474

શિહોર નગરપાલિકાના પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદી, આઈ. ટી. સેલના પ્રદેશ પ્રમુખ મિલનભાઈ કુવાડિયા, તેમજ સોસાયટીના તમામ રહીશો દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું. ગામડું, શહેર તેમજ ગુજરાતને હરિયાળું બનાવવાના અભિગમને પ્રોત્સાહિત કરવાના ભગીરથ પ્રયાસ થકી સરકાર સતત પ્રયત્નશીલ રહી વૃક્ષ રોપાવવાનું શરૂ છે ત્યારે વનવિભાગ તેમજ નગરપાલિકાના પ્રયાસથી વૃક્ષારોપણ શરૂ છે. ત્યારે શિહોર શહેરમાં આવેલ ગૌતમેશ્વરનગર માં દિનેશભાઇ કોતર તથા અહીંના રહીશો દ્વારા વૃક્ષ રોપણ કરવામાં આવ્યું.

Previous articleદામનગરની સંસ્થાઓની કામગીરીથી પ્રસન્નતા વ્યક્ત કરતા ભક્તિરામબાપુ
Next articleઇસરોનાં ચંદ્રયાન-૨ મિશન બાહુબલી લોન્ચીંગનું સચિત્ર વ્યાખ્યાન યોજાયું