લીલાપુર પ્રા.શાળામાં ટીબી જાગૃતિ અપાઇ

552

બરવાળા એસ ટી એસ સંજયભાઇ રામદેવ શાળા  પરિવારને ટીબી રોઞ ના લક્ષણો  બરવાળા , નાવડા, ભીમનાથ, સાળંઞપુર તમામ સરકારી આરોઞ્ય કેનદ્ર ખાતે ટીબી નુ નિદાન અને સારવાર મફત મા  થાય છે. ટીબી એ અતી ગંભીર અને ચેપી રોઞ છે  ભારત દેશ મા દરરોજ ટોબી થી ૧૦૦૦ એક હજાર લોકો ના મરણ થાય છે . શાળા પરીવાર નો ખૂબજ આભાર માનવામા આવ્યો  અને વયસન મુકિત ના સપથ લેવરાવ્યા  આચાર્ય પરબતસિંહ ચુડાસમા નો આભાર વ્યક્ત કરવામા આવ્યો.

Previous articleજૂનાગઢ મનપામાં ભાજપનો ભગવો : કોંગીના સૂપડા સાફ
Next articleભાવનગર ડિસ્ટ્રિક્ટ જજ સહિત ન્યાયમૂર્તિઓએ રવિવારની રજા નિરાધાર વડિલો સાથે માણી