પર્યાવરણ પ્રેમીઓ બગદાણા પદયાત્રાએ

742

બાપા સીતારામ પદયાત્રા સંઘ દ્વારા સતત ૨૮ વર્ષથી વિશ્વ બચાવો પર્યાવરણ બચાવોનાં ઉદ્દેશ સાથે ભાવનગરથી બગદાણા પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેનાં ભાગરૂપે આજે શિવકુંજ આશ્રમ અધેવાડાથી સીતારામબાપુ તથા કરૂણાશંકરદાદાની ઉપસ્થિતિમાં પદયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું. જેમાં મહાનગરપાલિકાનાં પદાધિકારીઓ સહિત જોડાયા હતા. પદયાત્રામાં ૧૦૦ ઉપરાંત ભાવિકો જોડાયા છે જેને સંતોએ શુભેચ્છા પાઠવી હતી.

Previous articleરેલયાત્રીકોને ખાણી-પીણીનાં બીલ લેવા માટે જાગૃત કરાયા
Next articleસોનગઢ પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો