આંબલા લોકશાળામાં નેત્રયજ્ઞ

526

 

આંબલામા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં શનિવાર તા.૨૭ના નેત્રયજ્ઞ યોજાઇ ગયો. રણછોડદાસજી હોસ્પીટલ રાજકોટ દ્વારા યોજાયેલ આ નેત્રયજ્ઞના સંકલનમાં નીતિનભાઇ પંચોલી અને આયોજનમાં સંસ્થાના નિયામક રાજુભાઇ વાળા, ગૌરાંગભાઇ બોરી તથા વિદ્યાર્થીઓ રહ્યા હતા. મોતિયાના દર્દીઓને રાજકોટ દવાખાનામાં શસ્ત્રક્રિયાનો લાભ મળ્યો છે.

Previous articleસંસ્કૃત વિષય સાથે એમ.ફીલ. થતી જલ્પા
Next articleઆંગણવાડીના બાળકોનો પ્રવાસ