આંગણવાડીના બાળકોનો પ્રવાસ

800

ઇશ્વરીયાના ઇશ્વરપુર અને કૃષ્ણપરાની આંગણવાડીના બાળકોનો લોકભારતી સણોસરા ખાતે પ્રવાસ યોજાઇ ગયો. સંચાલક નીધિબેન દવે સાથે સહાયકો જયશ્રીબેન રાઠોડ તથા રિનાબેન પરમારના આયોજનમાં યોજનાના નીરિક્ષક હેમાબેન દવે પણ બાળકોની મોજમાં જોડાયા હતા. દાનેવ આશ્રમમાં સૌએ પ્રસાદની મોજ લીધી હતી.

Previous articleઆંબલા લોકશાળામાં નેત્રયજ્ઞ
Next articleકામધેનુ ગૌસેવા દ્વારા રક્તદાન કેમ્પ