દશામાના વ્રતનો પ્રારંભ, શોભાયાત્રા નિકળી

483

શ્રાવણ માસનો પ્રારંભ થતાના દિવસથી જ દશામાના વ્રતનો પણ પ્રારંભ થાય છે. આજથી દસ દિવસના દશામાના વ્રતનો પ્રારંભ પુર્વે દશમાની મૂર્તિ સાથેની શોભાયાત્રાઓ કાઢવામાં આવી હતી. ત્યાર બાદ ભાવિકોએ ઘરમાં માતાજીનું સ્થાપન કર્યુ હતું. દસ દિવસ સુધી માતાજીની પુજા-અર્ચના અને ગુણગાન ગાઈને અંતિમ દિવસે પુર્ણાહુતિ કરી વિસર્જન કરાશે.

Previous articleઘરફોડ ચોરીના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો
Next articleનાગધણીબા તળાવમાં ન્હાવા પડેલ ત્રણ યુવાનો ડુબ્યા : એકનું મોત થયું