રૂપાણીના જન્મદિને રાજુલામાં વૃક્ષારોપણ

564

આજે ગુજરાત રાજયના મૂખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદીન નિમિત્તે રાજુલા જાફરાબાદ શહેર અને તાલુકાનીશાળાઓમાં હજારો વૃક્ષોનો વૃક્ષો રોપણી કાર્યક્રમ યોજાયો જેમાં રાજુલાના કુંભારીયા અને નાગેશ્રી પાસે ધાોળાદ્રી ગામે સરપંચ પ્રવીણભાઈ વરૂ, કે.પી. વાઢેરા, પરમારભાઈ સહિત અધિકારીઓ કુંભારીયા ગામના સરપંચ શાળાના શીક્ષકો સહિત જોડાયા હતાં.

 

Previous articleરાજુલામાં મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગ જનજાગૃતિ રેલી
Next articleદામનગર હવેલીમાં હિંડોળાના દર્શન્