ગીર સોમનાથમાં સદસ્યતા અભિયાન

489

સંગઠન પર્વ -૨૦૧૯ સદસ્યતા અભિયાન અંતર્ગત, ગીર સોમનાથ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખજીતુભાઇ વાઘાણી ઉપસ્થિત રહેલ  , સૌરાષ્ટ ઝોનના વિસ્તારક યોજનાના ઇન્ચાર્જ ,સર્વોત્તમ ડેરીના અધ્યક્ષ અને ગીર સોમનાથ જીલ્લા પ્રભારી  મહેન્દ્રભાઈ પનોત , ભરતસિંહ ગોહિલ હાજર રહેલ તથા જીતુભાઇ વાઘાણીએ  “સદસ્યતા વૃદ્ધિ અભિયાન”ના સંદર્ભમાં પ્રાથમિક સદસ્ય નોંધણીની સ્થિતિ વિશે જાણી સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું. બેઠકમાં જિલ્લા સંકલન સમિતિ, જિલ્લા/મહાનગરના પ્રભારીે-હોદ્દેદાર, જિલ્લા/મહાનગર અને મંડલના ઇન્ચાર્જઓ-સહ ઈન્ચાજે તેમજ મંડલના પ્રભારીે, પ્રમુખઓ-મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા.

Previous articleઅમરેલી જિલ્લા મધ્યાહન ભોજન સંચાલકોની કારોબારી બેઠક મળી
Next articleસંસ્કૃતિ સ્કૂલ સિહોરમાં સાડી ડેની ઊજવણી