સિહોરમાં વરસાદથી મકાનોને નુકશાન

602

સિહોર માં અલગ અલગ જગ્યાએ મકાનોને નુકશાન થવા પામ્યું છે.  મળતી વિગતો અનુસાર ભીખાભાઇ ડાયાભાઇ તથા ગીરીશભાઈ જીવરાજભાઈ, ચીમનભાઈ મોહનભાઇ આ ત્રણેય વ્યક્તિ ઓ ના મકાન ની દીવાલ ધરાશયી જ્યારે ચોથા બનાવ માં અરવિંદભાઈ કોળી ના જુના મકાન માં કાટમાળ સાથે ધરાશયી સદનસીબે કોઈ જાન હની નથી પહોચી પરંતુ મિલકતો ને નુકશાન થયું છે.

Previous articleસિદસર ગામે મકાન પડ્યું
Next articleઈશ્વરિયામાં સિંહ દિવસ ઉજવણી