જાળિયા ખાતે યજ્ઞમાં રમજુબાપુ જોડાયા

477

શિવકુંજ આશ્રમ -જળિયા ખાતે ચાલી રહેલા યજ્ઞમાં વિશ્વાનંદ માતાજીની નિશ્રામાં ભુદેવો સાથે મહામંડલેશ્વર રમજુબાપુ આજે આરતી વિધીમાં જોડાયા હતાં. નંદલાલ જાનીના સંકલન સાથે અનંતભાઈ શાસ્ત્રી આયોજનમાં રહ્યા છે.

Previous articleએસબીઆઈ એટીએમમાં કુતરાઓની હાજરી
Next articleતક્ષશિલા ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી