નાવડા ગામે ટીબી જનજાગૃતિ

726

બરવાળા એસ ટી એસ સંજયભાઈ રામદેવ અને શાળા ના આચાર્ય શ્રી પી ડી વાઘેલા દ્વારા ટીબી રોગ ના લક્ષણો, ટીબી નું નિદાન અને સારવાર તમામ નજીક ના સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે મફત.માં થાય છે. બરવાળા. નાવડા. ભીમનાથ. સાળંગપુર તમામ સરકારી આરોગ્ય કેન્દ્ર૨ખાતે ટીબી નું નિદાન અને સારવાર મફતમાં થાય છે ટીબી મુકત નાવડા બનાવવા ના શપથ લેવરાવ્યાં હતાં.

Previous articleબાજરડા શાળાની વિદ્યાર્થિનીઓને સાઈકલનું વિતરણ
Next articleસ્વતંત્રતા દિવસની ઉજવણી