રાણપુર ક્બરસ્તાનમાં વૃક્ષારોપણ

448

 

૭૩ માં સ્વતંત્રતા દીવસ નિમિત્તે મોહદીસે આઝમ મિશન રાણપુર દ્વારા રાણપુર ના રાજમાર્ગો તથા શાહી કબ્રસ્તાનમાં વૃક્ષારોપણ કરી અનોખી રીતે જશને આઝાદી માનવી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાણપુર સરપંચ હાજી અબ્બાસભાઈ ખલાણી  તેમજ સામાજિક આગેવાનો તથા મિશન ના સભ્યો હાજરી આપી આઝાદી પર્વ ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

Previous articleલાખાવાડ ગામના યુવા સંગઠન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
Next articleપારસીઓ દ્વારા પતેતીની ઉજવણી