સુરતમાં પદયાત્રીઓને ફરાળ વિતરણ

532

સુરત,બંડીધારી ગ્રુપ દ્વારા રવિવાર રાત્રે  સિદ્ધનાથ  મહાદેવ ના મંદિરે જય રહેલા પગપાળા  યાત્રીકો માટે ફરાળ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોરયા ની ખીર,ફરાળી ભાજી, સિંગોડા ના લોટ ની પુરી ,બટેકા ની સુકીભાજી, ફરાળી ચેવડો,કેળ વગેરે ફરાળ વિતરણ કરી બંડી ધારી ગ્રુપ દ્વારા સેવા પુરી પાડવામાં આવી હતી.

Previous articleરાણપુરમા તાલુકા કક્ષાનો વન મહોત્સવ  ઉજવાયો
Next articleઅમરજયોતિના બાલમંદિરના ભુલકાઓએ ગ્રીનસીટીના સહયોગથી વૃક્ષારોપણ કર્યુ