અંબિકા શાળાનાં બાળકોને કિટ વિતરણ

413

મંગલ ચેરીટેબલે ટ્રસ્ટ – આનંદનગર દ્વારા આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા – ૭ અંબિકા પ્રાથમિક શાળા ખાતે ધો. ૪,૫,૬ ના બાળકો ને દફતર વિતરણ કરેલ. આ કાર્યક્રમ માં શિક્ષણ સમિતિ ના સદસ્ય કલ્પેશ મણિયાર, શાસનાધિકારી તથા મંગલ ચેરીટેબલે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ખાસ ઉપસ્થિત રહી અંદાજે ૧૦૦ બાળકોને દફતર વિતરણ કરેલ.

Previous articleરાજુલામાં ભાજપ સંગઠન પર્વ તળે સદસ્યતા અભિયાન બેઠક
Next articleભાવ. જિલ્લામાં ખનીજ બ્લોકની લીઝ થકી સરકારને વર્ષે ૨૦૧૮-૧૯ માં રૂ.૨૮૩૯.૯૩ લાખની આવક