લુણસાપુરીયા નાગદેવતાએ આવતા પદ યાત્રીકોને હીરાભાઈ દ્વારા પ્રસાદ વિતરણ

544

જાફરાબાદ તાલુકાના રાજુલા થી ૧પ કી.મી. લુણસાપુર પુરીયા નાગદેવતાએ આજે નાગપાચંમના પવિત્ર તહેવારે હજારો શ્રધ્ધાળુ લોકોના માનવ મહેરામણ ઉભરાયો તેમજ પગપાળા ચાલીને આવતા લોકો માટે હીરાભાઈ સોલંકી દ્વારા મહાપ્રસાદનું વિતરણ તેમના સેવાભાવી સેવક ભાવેશભાઈ સોલંકી, કમલેશભાઈ મકવાણા, કાનભાઈ ગોહિલ, ભરતભાઈ બારૈયા, સંજયભાઈસાંખટ તેમજ ભાજપ પરિવારના ઉચૈયા શ્રીરામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચા પાણીનું અલગ પડાલ નાખી સેવા બજાવી તેવા સરપંચ ત્રતાપભાઈ બેપારીયા ટ્રસ્ટના પ્રમુખ, ઉપપ્રમુખ દિલુભાઈ ધાખડા મંગળુ ભાઈ, મુજબીલ ભાઈ, દલપત મહારાજ ગૌત્તમભાઈ, ભુપતભાઈ, નથુભાઈ ધાખડા સહિતે લુણસાપુરીયા દાદાની સેવા બજાવેલ.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleવાંડળીયા ગામે ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો