સિહોર ગૌતમેશ્વર ખાતે ભવ્ય લોકમેળો યોજાયો

472

સિહોર માં દર શ્રાવણ માસ ની આઠમ ના દિવસે અહીં સ્વયંભૂ ગૌતમેશ્વર મહાદેવ ખાતે ભવ્ય લોકમેળો યોજાયછે જેમાં સિહોર સહિત આજુબાજુ પંથક માંથી માનવમહેરામણ ઉમટી પડેછે આ વર્ષે વરસાદનું પ્રમાણ સારું રહેવાથી તળાવમાં પણ ૧૫ ફૂટ પાણી ભરેલું હોય ખાસ કરીને આ તળાવના કિનારે પણ મેળામાં આવનાર સહેલાણીઓ પણ પ્રકૃતિ ની ગોદ માં હોવાનો અહેસાસ થયો હતો

નગરપાલિકા આયોજીત લોકોમેળામાં વિવિધ પ્રકારના ખાણીપીણી તથા રમકડાના સ્ટોલો લાગેલા હતા જેમાં પણ આ વખતે સારી ગ્રહાકી જોવા મળી હતી ત્યારે નગરપાલિકા તથા પોલીસે પણ પોતાની ફરજ સુંદર રીતે બજાવી હતી

Previous articleનારી રોડ પર જુગાર રમતા ૧૪ શખ્સો ૧.૧૦ લાખના મુદ્દામાલ સાથે ઝબ્બે
Next articleશહેરના સંસ્કાર મંડળ પાસે જુગાર રમતા ૬ શખ્સો રૂા. ૧.૪૧ લાખના મુદ્દામાલ સાથે ઝબ્બે