પાલીતાણા તાલુકામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

513

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકુર્ષ્ણના જન્મ દિવસની આજે પાલીતાણાની વિવિધ શાળાઓ તેમજ વિદ્યાલયોમાં ઉજવણી કરવામાં આવી જેમાં સંસ્કાર ભારતી વિદ્યાલય, અંકુર વિદ્યાલય, મોટી પાણીયાળી,અનીડા પ્રાથમિક શાળા, લખાવાડ પ્રાથમિક શાળા,માંડવડા ૧/૨ પ્રાથમિક શાળા,ભૂતિયા, પ્રાથમિક શાળા,ડુંગરપુર પ્રાથમિક શાળા, જેવી તમામ શાળાઓમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી  અને વિદ્યાર્થીઓ દ્વારા શેક્ષણિક અને બિન શેક્ષણીક કામગીરી વિદ્યાથીઓ દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિદ્યાથીઓ દ્વારા હોશભેર ભાગ લીધો હતો.

Previous articleચાલીસા વ્રતની પુર્ણાહુતી નિમિત્તે શોભાયાત્રા
Next articleખેડુત મંડળમાં ૧૮,વેપારી મંડળમાં ૪,ખરીદ વેચાણ સંઘમાં ૧ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી