ચાલીસા વ્રતની પુર્ણાહુતી નિમિત્તે શોભાયાત્રા

418

સિંધી સમાજના આજે ચાલીસા વ્રતની પુર્ણાહુતી કરવામાં આવી હતી. શહેરમાં આવેલા તમામ મંદિરોમાં ચાલીસા નિમિત્તે સવારથી જ પુજા વિધિ, હવન, આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચાલીસા નિમિત્તે રૂપમ ચોકથી જુના બંદર દરિયા દેવ સુધી ડી.જે. સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો તથા બાળકો બોળી સંખ્યામાં ઉપસ્થિત  રહ્યા હતાં.

Previous articleરાણપુરમાં ભગવાન મહાવીર સ્વામીની ભવ્ય શોભાયાત્રા નિકળી
Next articleપાલીતાણા તાલુકામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી