ભાવનગર શહેરનાં હાઈકોર્ટે રોડ પાસે ભાવનગર બુક સ્ટોલ સામે ખાવેલ ખાંચામાં એક જર્જરીત મકાન ધરાશાયી થયું ગયું હતું. ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ ધોરણસરની કાર્યવાહીહ હાથ ધરી હતી. આ ઘટના જાણ થતા મેયર મનભા મોરી તથા કોર્પોરેટર રહીમ કુરેશી તથા કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી સહિતના આગેવાનો દોડી ગયા હતાં. અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.