કોંગ્રેસ દ્વારા બોરતળાવના નવાનીરના વિધામણા કરાયા

808

રાજવીકાળમાં બંધાયેલા ગૌરીશંકર સરોવરને કોંગ્રેસ પક્ષ દ્વારા આજે તેના વધામણા કરવામાં આવ્યા હતાં. બોરતળાવ છલકસપાટીએ નોંધાયા બાદ કોંગ્રેસમા આગેવાનો દ્વારા બોરતળાવના નવા નીરને વધામણા કરાયા હતાં. આ પ્રસંગે કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી દ્વારા શાસ્ત્રોકત વિધિ દ્વારા જળ પ્જન કરીને પુજા અર્ચના આરતી સહિત નવાનીરના વધામણા કર્યા હતાં. આ વધામણામાં વિરોપક્ષના નેતા જયદિપસિંહ ગોહિલ, નગરસેવક કાન્તીભાઈ, નગરસેવીકા પારૂલબેન ત્રિવેદીતથા કોંગ્રેસ પક્ષના કાર્યકર ભાઈ-બહેનોબ હોળી સંખ્યામાં જોડાયા હતાં.

Previous articleએન.જે. વિદ્યાલય દ્વારા વાલીઓ માટે ચશ્મા વિતરણનો કાર્યક્રમ યોજાયો
Next articleનવરાત્રીના પહેલા નોરતે મંદિરોમાં ભાવિકોની ભીડ