બીએપીએસ દ્વારા સ્વચ્છતા અભિયાન

386

મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતી નિમિત્તે બોટાદ બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદીર દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતુ.જેમાં સમગ્ર મંદીર પરીસર સહીત મંદીરના આસપાસના રોડ ઉપર સફાઈ કરવામાં આવી હતી.આ સ્વચ્છતા અભિયાનમાં પુજ્ય વિનમ્રસેવા સ્વામી,પુજ્ય પ્રિયકીર્તન સ્વામી સહીત મોટી સંખ્યામાં હરીભક્તો દ્વારા મંદીર અને ભાવનગર રોડ ઉપર સફાઈ કરવામાં આવી હતી.

Previous articleમહુવા ખાતે કેન્દ્રવર્તી શાળામાં રેલી કાઢી સ્વચ્છતા શપથ લીધા
Next articleદામનગર શહેરમાં ગાંધી જયંતિ નિમિત્તે રેલી યોજાઈ