ભાવનગર શિશુવિહારમાં નવરાત્રી મહોત્સવનું આયોજન

386

ભાવનગર શિશુવિહાર સંસ્થા ની પરંપરા સાંપ્રદાયિક સૌહાર્દ અર્થે  શિશુવિહાર ના પ્રાંગણમાં પ્રતિવર્ષ યોજાતા નવરાત્રી પર્વ પ્રસંગે  આજે બાળકો એ આરતી સુશોભન સ્પર્ધામાં ભાગ લઈને મહા આરતી યોજી હતી.કાર્યક્રમનું સંકલન કમલેશભાઈ વેગડ અને રાજુભાઈ મકવાણા એ કહ્યું હતું શક્તિ પર્વ માં ડો નાનકભાઈ એ પણ રાસોત્સવ લેતા જોવા મળ્યા હતા

Previous articleવેરાવળ ખાતે ઈલેકશન વેરિફિકેશન પોગ્રામ યોજાયો
Next articleતળાજાના સરતાનપર ગામે બે જુથો વચ્ચે અથડામણ : ત્રણ મહિલા સહિત ૧૩ને ઈજા