વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ્દા થવાના વિરોધમાં આવેદન

408

બિનસચિવાલય વર્ગના કર્મચારીઓની ભરતી માટે રાખેલી પરીક્ષા એકાએક રદ્દ કરવામાં આવી છે. એક વર્ષ પહેલા જેની જાહેરાત થયેલી તે રદ્દ કરી અને શૈક્ષણિક લાયકાત ધો.૧રના બદલે સ્નાતક કક્ષાની કરવાનું બ્હાનું આપી આ પગલું ભર્યુ છે. જે સામે ચોમેર વિરોધ ઉઠ્યો છે.જાગૃત વિદ્યાર્થીઓના જુથે આજે એકત્ર થઇ સત્તાવાળાઓને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતુ.

Previous articleતખ્તેશ્વર પાસેથી અંદર-બહારનો જુગાર રમતાં પાંચ જુગારીઓ ઝડપાયા
Next articleમાતાજીનાં સ્વાંગ ભારે આકર્ષણ જમાવ્યું