ભાવનગર શિશુવિહાર સંસ્થા માં વાર્ષિક સ્નેહ મિલીન યોજાયું

479

ભાવનગર શહેર માં સેવા નો પર્યાય શિશુવિહાર સંસ્થા નાં કાર્યકરોનું વાર્ષિક સ્નેહમિલન તા.૨૫ ઓકટોબર નાં રોજ એસ. પી.યુનિવર્સીટી ડીપાર્ટમેન્ટ ઓફ સોશ્યલ વર્કનાં અધ્યક્ષ પ્રા.ડૉ. શિવાનીબહેન, નિર્મળભાઈ, રાજુભાઈ, બકુલભાઈની અધ્યક્ષ સ્થાને યોજાયું હતુ. જેમાં વર્ષ દરમિયાન કરેલ કાર્ય તથા વર્ષ ૨૦૨૦ નાં કાર્યનું આયોજન વિશે સંસ્થાનાં કાર્યકરોએ રજુ કર્યું હતુ.અને ભાવનગર શિશુવિહાર સંસ્થા ની સેવા ઓ અંગે સવિસ્તાર વિસ્તૃત માહિતી આપી હતી

Previous articleવિદ્યામંજરી જ્ઞાનપીઠ સંસ્કૃતિ સ્કુલ સિહોર દ્વારા સ્મૃતિ ભેટ અર્પણ કરાઈ
Next articleભાવનગર ધોબી સોસાયટી પાસેથી જુગાર રમતા પાંચ શકુનીઓ ઝડપાયા