ભાવનગર માં બોરતળાવ ખાતે છઠ નિમિતે ઉત્તર ભારતીય પરિવારો દવારા પૂજા

743

ભાવનગર શહેર ના બોરતળાવ ખાતે રવિવારે સાંજે ઉત્તર ભારતીયો દવારા છઠ નિમિત્તે પૂજા કરી હતી. આ છઠ પૂજા નિમિત્તે ફળનો પ્રસાદ બનાવી ને સૂર્યનારાયણ ને અર્ધ ચડાવવામાં આવ્યો હતો બે દિવસ ના ઉપવાસ કરી ને આ પૂજા કરવામા આવે છે. મૂળ બિહાર, ઉત્તરપ્રદેશ સહિત ના ઉત્તર ભારતના રાજ્યો ના ભાવનગર માં વસવાટ કરતા પરિવારો દવારા પૂજન કરાયું હતું. બોરતળાવ ખાતે મોટી સંખ્યામાં માં લોકો એ છઠ પૂજા કરી ને ધન્યતા પ્રાપ્ત કરી હતી.

Previous articleસગીરાના અપહરણના ગુન્હામાં આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ
Next articleશેરબજારમાં જુદા જુદા પરિબળ વચ્ચે તેજી રહેવાના સાફ સંકેતો