અનાથાશ્રમ ના બાળકો એ રેલવે વર્કશોપ મુલાકાત લીધી

490

આજે રેલવે વર્કશોપ મા ભાવનગર અનાથઆશ્રમ ના 95 બાળકો મુલાકાતે આવેલા પુરા વર્કશોપ મા થતા કોચ રીપેરીંગ જોયું અને જાણકારી લીધી ,, વેસ્ટન રેલ્વે મજદુર સંઘ દ્વારા આ તમામ બાળકો ને બેગ ભેટ આપવા મા આવેલ, ડાભી સાહેબ ડી,જે,પાઠક, સલીમભાઈ, અને કર્મચારી એ ના હાથે બેગ આપવામાં આવેલ બાલ દિન ની ઉજવણી કરી હતી.

Previous articleઘોઘા ના પગડીયા માછીમારી કરવા ગયેલ પુરુષ ની લાશ મળી
Next articleભાવનગરના વિક્ટોરીયા પાર્ક ખાતે સોવેનિયર શોપનુ ઉદઘાટન વન મંત્રી ગણપતસિંહ વસાવા ના હસ્તે કરાયું