હલુરિયા ચોક માં આવેલ દિલીપભાઈ પાવગાંઠિયા ની દુકાન માં ત્રીજી વખત મોડીરાત્રે આગ લગાડાઈ ?

1309

ભાવનગર શહેરનાં હલુરિયા ચોકમાં આવેલ દિલીપભાઈ પાવગાંઠિયા ની દુકાનમાં આગ લાગી હતી. શહેરમાં પ્રખ્યાત દિલીપ ગાંઠિયાવાળાની કેબીનમાં કોઈ કારણો સર મોડીરાત્રીના સમયે દુકાનમાં આગ લાગી હતી.

પ્રાપ્ત જાણવા મળતી વિગતો અનુસાર મધ્ય રાત્રીએ અજાણ્યા શખ્સોએ સળગાવી હોવાનું અનુમાન ચર્ચાઇ રહ્યું છે. ત્યારે આગ લાગી કે લગાડવામાં આવી તે તપાસનો વિષય બન્યો.
આ ગાંઠિયાની દુકાનમાં અઠવાડિયામાં માં સતત કોઈ અજાણીયા શખ્સઓ ત્રીજી વાર આગ લગાડી છે. આ અંગે ની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં માં આવી હતી

Previous articleઆંતરરાષ્ટ્રીય બાળદિન ઉજવણી અંતર્ગત ભાવનગરના શહેરી વિસ્તારમા બાળ રેલી યોજાઈ
Next articleરાણપુરમાં આજે ભરવાડ સમાજ દ્વારા નવચંડી યજ્ઞ તેમજ અપૈયા નિવારણ કાર્યક્રમ યોજાશે