આખલોલ જકાતનાકા પાસે બાઇક અને આઈસર વચ્ચે અકસ્માત થતા એક યુવાનનું મોત થયું હતું.

1012

પ્રાપ્ત અહેવાલ મુજબ ભાUવનગર શહેર ના આખલોલ જકાતનાકા પાસે આઈસરે અને બાઇક ને ટલ્લો મારતાં અકસ્માત માં યુવાનને ગંભીર ઇજા થઈ હતી. જેમાં યુવાન ને ગંભીર હાલતે 108 દવારા હોસ્પિટલ ખસેડાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત થયું. મરણજાનાર હારૂનભાઈ ઈસાભાઈ સૈયદ (ઉ.મ.38)
રહે.આખલોલ જકાતનાકા પુલ પાસે રહે છે. બનાવ ની જાણ થતા લોકો ના ટાળો ઉમટી પડ્યા હતા.

આ બનાવ ની જાણ પોલીસ ને થતા ઘટના સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

Previous articleમહારાષ્ટ્ર માં સરકાર બનાવવા માટે ચાલી રહેલ વિવાદ વચ્ચે આજે અંતઃ BJPના દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના CM અને NCP ના અજિત પવાર નાયબમુખ્ય મંત્રી બન્યા
Next article41મો ખેલકુદ મહોત્સવ નંદકુવરબા મહિલા કોલેજ ના યજમાન પદે યોજશે