૧૦,૨૦૦/- નો તીનપતીનો જુગાર સાથે ત્રણને ઝડપી પાડતી બોરતળાવ પોલીસ

558

આઇ.જી.પી. અશોકકુમાર યાદવ ભાવનગર વિભાગ ભાવનગરનાઓ તરફથી દારૂ/જુગાર અંગેના ગુન્હાઓ શોધી કાઢવા ઝુંબેશ હાથ ધરેલ હોય જે અન્વપયે ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબ ના માર્ગદર્શન હેઠળ તેમજ ના.પો.અધિ. એમ.એચ.ઠાકર સાહેબની સીધી સુચના આધારે બોરતળાવ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.. ડી.જી.પટેલ સા.ની સુચનાથી ડી.સ્ટાસફનાં માણસો હેડ કોન્સ બી.સી.ગઢવી, ડી.કે.ચૌહાણ તથા પો.કો હીરેનભાઇ સોલકી તથા પો.કો સત્યજીતસિંહ તથા પો.કો કુલદીપસિંહ કનકસિંહ એ રીતેનાં પો.સ્ટેત. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાાન બાતમીરાહે હકીકત મળેલ કે, ગીરનાર સોસાયટી રામદેવનગર ઘન્શ્યામભાઇ ના પ્લોટની બાજુમા ખુલ્લી જગ્યામાં ગોળ કુડાળુવળી પૈસા-પાના વતી તીનપતીનો હાર-જીતનો જુગાર રમે છે તેવી બાતમીનાં આધારે રેઇડ કરતા સદરહું જગ્યાએથી (૧) મહેશભાઇ મગનભાઇ રાઠોડ (૨) અરવીદભાઇ વનમાળીભાઇ ગોહીલ (૩) વલ્લભભાઇ પોપટભાઇ પાડલીયા રહે તમામ ભાવનગરવાળાઓ કુલ રોકડ રૂપીયા ૧૦,૨૦૦/- ના મુદૃામાલ સાથે પકડાઇ જઇ પાચેય ઇસમો વિરૂધ્ધ જુ.ધા. કલમ ૧૨ મુજબનો ગુન્હોા કરતા તેઓની સામે ધોરણસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

Previous articleગણતરીના કલાકોમાં ચોરીના આરોપી ઓ ને મુદ્દામાલ સાથે પકડી પાડતી બોરતળાવ પોલીસ
Next articleવેરાવળ ખાતે જિલ્લાકક્ષાની વિશ્ર્વ દિવ્યાંગ દિવસની ઉજવણી