સહજાનંદ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ દ્વારા સ્વયંપાકનું આયોજન

622

શાળાકીય સહ અભ્યાસ પ્રવૃત્તિ નાં ભાગ રૂપે આરાધના વિદ્યાર્થીઓ અને સહજાનંદ વિધાલય ખાતે તારીખ 7 ને શનિવાર ના રોજ સ્વયંપાકનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં શાળામાં ઘો.1 થી 12 ના અંદાજીત 550 જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનો વિવિધ પ્રકાર ની વાનગીઓ જાતે બનાવશે અને સમૂહ ભોજન કરશે.
વિદ્યાર્થીઓમાં સ્વયં સચાલનનો ગુણ કેળવાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે.

Previous articleપાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રોપર્ટી કાર્ડ અંગે સમીક્ષા બેઠક યોજાઈ
Next articleલોકભારતી સણોસરા ખાતે સુદ્રઢ પાયાની લોકશાહી તેમજ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચુંટણીઓ અંગે મતદાર જાગૃતિ સેમીનાર યોજાયો