સહજાનંદ વિધાલય દ્રારા સ્વયંમપાક દિવસ ની ઉજવણી કરાઈ

537

શાળાકીય સહ અભ્યાસ પ્રવૃત્તિ નાં ભાગ રૂપે આરાધના વિદ્યાર્થીઓ અને સહજાનંદ વિધાલય ખાતે શનિવાર ના રોજ સ્વયંપાકનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં શાળામાં ઘો.1 થી 12 ના અંદાજીત 550 જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનો વિવિધ પ્રકાર ની વાનગીઓ જાતે બનાવી હતી અને સમૂહ ભોજન કાર્યું હતું. વિદ્યાર્થીઓમાં સ્વયં સચાલનનો ગુણ કેળવાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ માં સહજાનંદ વિધાલય ના મેનિજિંગ ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલએ હાજર રહી બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા.

Previous articleવાળુકડ માધ્યમિક શાળાની બસમાંથી વિદ્યાર્થીની નીચે પડી જતા મોત
Next articleદામનગર શહેર માં હોમગાર્ડ યુનિટ દ્વારા સ્થપના દીને પ્રભાતફેરી પરેડ વૃક્ષારોપણ સ્વચ્છતા અભિયાન સાથે કે કે નારોલા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ ને ભેટ સોગાદ અપાય