સિંધી સમાજ દ્વારા ગુરૂ પર્વ નિમિતે શોભાયાત્રા નીકળી

759

ભાવનગરનાં સિંધી સમાજ દ્વારા ગુરૂ પર્વ નિમિતે ન્યુ ગુરૂદ્વારા ખાતેથી શોભાયાત્રા નિકળી હતી. આ શોભાયાત્રા શહેરનાં રાજ માર્ગો પર ફરી હતી.

આ શોભાયાત્રામાં પંજપ્યારે સહિતનાં સંતો મહંતો, મહાનુભાવો તેમજ સિંધ સમાજનાં આગેવાનો, કાર્યકરો, ભાઈ-બહેનો મોટી સંખ્યામાં જાડાયા હતા. ગુરૂ પર્વ નિમિતે પાંચ જાન્યુઆરી સુધી અંખડ પાઠ સાહેબનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Previous articleસાતેક મહીના પહેલા ચોરી કરેલ એકટીવા સાથે એક ઝડપાયો
Next articleઘોઘા તાલુકા કક્ષાની પશુપાલન સીબીર તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને યોજાય