શિશુવિહાર સંસ્થામાં બાળકોને રાષ્ટ્રધ્વજ બનાવવા ની તાલીમ અપાઈ

642

શીશુવિહાર સંસ્થાના ઉપક્રમે મીનાબહેન પ્રમોદચંદ્ર હેમાણી જીવન શિક્ષણ તાલીમ કેન્દ્ર અંતર્ગત તા:- 11/1/2020 ના શનિવારના રોજ રાષ્ટ્ર ધ્વજ બનાવવાની તાલીમ આપવામા આવેલ. વર્ષ ૨૦૧૭ થી શરૂ થયેલ જીવન શિક્ષણ તાલીમ હેઠળ ૧૦૦મી તાલીમમાં શ્રી ચેતના બહેન ટેભાણી દવારા ૬૫ બાળકોને તાલીમ આપવામા આવી હતી.

Previous articleનંદકુવરબા મહિલા કોલેજ દેવરાજ નગર ભાવનગર ના પટાંગણમાં આજરોજમકરસંક્રાંતિ નિમિત્તે એક શાનદાર પતંગ મહોત્સવ 20 20 નું આયોજન
Next articleતળાજા પોલીસ સ્ટેશનના અનડીટેકટ લુંટના ગુન્હાનો ભેદ ઉકેલી એક આરોપી ઝડપી લેતી એલસીબી