બોરતળાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પોતાના ઘરે ગળાફાંસો ખાય જીવન ટુંકાવ્ય

1324

ભાવનગર બોરતળાવ ડિ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને વિધાનગર નવી પોલીસ લાઈનમાં રહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભીમભાઇ આહીર એ કોઈ કારણોસર ગળાફાસો ખાઈ આપઘાત કર્યો.આ બનાવની જાણ પોલીસને થતા ડી.વાય.એસ.પી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બનાવની વધુ તપાસ હાથ ધરી હતી. આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણવા મળેલ નથી.

Previous articleનંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા ચોથો ફેશન શો યશવંતરાય ખાતે યોજાયો
Next articleતળાજાના દેવલી ગામે દોઢેક મહિના પહેલા થયેલ ઘરફોડ ચોરીમાં ત્રણ ઇસમોને ઝડપી લેતી એલસીબી