ભાવનગર એસ.ટી કચેરીમાં થયેલી ચોરી નો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલીતી પોલીસ

1148

ભાવનગર એસ.ટી વિભાગય કચેરીના કેશ વિભાગમાં થયેલ ૮.૨૧ લાખની ચોરીનો ભેદ એ.ડીવીઝન પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી લીધો.પોલીસે એસ.ટી વિભાગીય કચેરીમાં ચોકીદારની નોકરી કરતા મહાવીરસિંહ હરદેવસિંહ સરવૈયા રહે. ગુરુ આશિષ એપાર્ટમેન્ટ રીંગરોડ ભાવનગર વાળાને પોલીસે શંકાના આધારે સધન પૂછપરછ કરતા ચોરીની કબૂલાત કરી હતી. તેમજ આ ચોરીમાં સામેલ એક અન્ય ૧૬ વર્ષનાં સગીરને પણ પોલીસે ઝડપી લઈ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

Previous articleહોમગાર્ડ આયોજિત કબડી માં ડુંગર ની ટીમ નું સન્માન કરાયું…
Next article26 જાન્યુઆરી ના દિવસે વડોદરા ની અંદર ત્રીશા ઈવેન્ટ દ્વારા સવથી મોટા ફેશનશો યોજાયો