એન.જે.વિધાલય ઉચ્ચતર માધ્યમિક શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા મોરચંદ ગામે એન.એસ.એસ.યુનિટ શિબિર (રાણાધાર) નું ઉદ્ઘાટન

505

એન.જે.વિધાલય ઉચ્ચતર માધ્યમિક શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા મોરચંદ ગામે એન.એસ.એસ.યુનિટ શિબિર (રાણાધાર) નું ઉદ્ઘાટન ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં પૂર્વ મેયર નિમુબેન બાંભણીયા,સરપંચ લગધીરસિંહ ગોહિલ,મંત્રી મનુભા ગોહિલ,આચાર્ય ભરતભાઇ અને જેન્તીભાઈ શિક્ષક મિત્રો અને બાળકો ઉપસ્થિત રહયા,

શિબિર ના 7 દિવસ દરમ્યાન બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે,ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલે બાળકોને માર્ગદર્શન આપ્યું

Previous articleપાલીતાણાના વિરપુર ખાતેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી./એલ.સી.બી.
Next articleમહુવા પો.સ્ટે.ના સગીરાના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ