નયન રમ્ય ગૌરીશંકર તળાવ

505

ચોમાસામાં આવેલ વરસાદને લીધે બોર તળાવ ની રોનક જ સાવ બદલાઈ ગઈ લાગે છે જાણે કુદરતે લીલી ચાદર ઓઢેલી હોય તેવું દેખાય છે કોરોના ને લીધે લોકો વગરનું ખાલીખમ વાતાવરણ દેખાય છે .

Previous articleભાવનગર જીલ્લામાં કાર્યરત 44 ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા ૧,૭૬૧ વિસ્તારોને આવરી લઈ ૫૭,૨૫૩ લોકોને સારવાર અપાઈ
Next articleમિત્રતા – પસંદગીની સ્વતંત્રતા