પાળીયાદ વિસામણબાપુની જગ્યાની મુલાકાતે આગેવાનો

431

બોટાદ જીલ્લાના પાળીયાદ ગામે આવેલ સુપ્રસિધ્ધ વિસામણબાપુની જગ્યાની જેસલમેરના મહારાણી રાષેશ્વરી રાજ્યલક્ષ્મી,ગોંડલના કુંવરાણી ગૌરી,જ્યોતિરમયસિંહજી ઓફ ગોંડલ,મિસિસ અધિકારી રાજકુમાર કોલેજ રાજકોટ,મહિપાલવાળા ઓફ જેતપુર-પ્રેસિડેન્ટ ઓફ રાજકુમાર કોલેજ રાજકોટ પાળીયાદ વિસામણબાપુની જગ્યાની મુલાકાત લીધી હતી અને વિહળાનાથ ના દર્શન કર્યા હતા.જગ્યાના વ્યવસ્થાપક ભયલુબાપુ સાથે પ્રસાદ લઈ ગૌ-શાળા અને અશ્વશાળાની મુલાકાત લઈ રાજીપો વ્યક્ત કર્યો હતો.

Previous articleઆરટીઓ, રાષ્ટ્રીય અંધજન મંડળ અને ટ્રાફિક શાખા દ્વારા દિવ્યાંગો માટે માર્ગ સલામતી સેમીનાર યોજાયો
Next articleઉમરાળા ખાતે ગેબનશાહ વલી નો ઉર્સ શરીફ શાનોશોકત થી મનાવવામાં આવ્યો હતો.