મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નિર્વાણદિને શહેર ભાજપ દ્વારા પૂષ્પાજલિ અર્પણ કરાઈ

885

ભાવનગરના પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નિર્વાણદિન નિમિત્તે આજે તા.૨ એપ્રીલના રોજ ભાવનગર શહેર ભાજપ દ્વારા નિલમબાગ ખાતે મહારાજાની પ્રતિમાને પૂષ્પાજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ૫૬મી પૂણ્યતિથિ નિમિત્તે નિલમબાગ સર્કલાં આવેલી પ્રતિમાને પૂષ્પાજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં મેયર કિર્તીબેન દાણીધારીયા સહિત ભાજપના હોદ્દેદારો, કોર્પોરેટરો તથા કાર્યકરો જોડાયા હતા અને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.

Previous articleકાપડીયા મહિલા કોલેજ દ્વારા વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી
Next articleરાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા શહેરના જુદા જુદા ચાર વિસ્તારોમાં લેબર કોડની હોળી સહિતના દેખાવો યોજાયા