રથયાત્રાની તૈયારીઓ શરૂ…

638

આગામી તા.૧૨ જુલાઈ, અષાઢીબીજનાં રોજ ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવાની તડામાર તૈયારીઓનાં ભાગરૂપે ભગવાનેશ્વર મહાદેવ મંદિર સુભાષનગર ખાતે ભગવાનનાં રથનું સફાઈ કામ શરૂ કરવામાં આવ્યુ છે. અમદાવાદમાં શરતો અને નિયમોને આધીન જગન્નાથજીની રથયાત્રા નિકળનાર છે. ત્યારે ભાવનગરમાં પણ જગન્નાથજીનાં રથને શહેરમાં ફરવાની મંજુરી તંત્ર દ્વારા આપવામાં આવશે તેવી આયોજકો આશા સેવી રહ્યા છે.

Previous articleકુંભારવાડા કબ્રસ્તાન ખાતે મેયરે મૃતકોના સ્વજનોને સાત્વના પાઠવી
Next articleશહેરના કુંભારવાડા વિસ્તારમાં ધમધમતા દેહ વ્યાપારના અડ્ડા પર પોલીસે દરોડો પાડ્યો