સીટી બસના રૂટ શરૂ કરવા માંગણી

520

ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાયે વર્ષોથી સીટીબસનાં અનેક રૂટો બંધ કરવામાં આવ્યા છે. જે અનુસંધાને આમ આદમી પાર્ટીનાં આગેવાનો અને કાર્યકરો દ્વારા મ્યુનીસીપલ કમિશ્નર સમક્ષ સીટી બસનાં બંધ કરાયેલા ૧૯ રૂટો ફરીથી શરૂ કરવા રજૂઆત કરવામાં આવી હતી.

Previous articleલાપાળીયા પ્રા.શાળામાં પાણીના પરબનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
Next articleપાર્થ યુવા મંડળ દ્વારા દિવ્યનગજનો માટે વિનામુલ્યે અનાજ કીટ વિતરણ