જગતના તાતને મેઘાની આશ…!

255

ભાવનગર સહિત સમગ્ર જિલ્લામાં ચોમાસું ખોરવાયુ છે પ્રારંભે અપેક્ષાકૃત વરસાદ વરસતા ખેડૂતો એ આશાવાદ સાથે વાવણી કરી હતી પરંતુ વાવેતર બાદ વર્ષારાણી રીસાઈ જતાં ખેડૂતો કફોડી પરિસ્થિતિમાં મુકાઈ ગયાં છે આગામી દિવસોમાં પણ વરસાદ ના કોઈ સંકેત નઝરે ન ચડતાં ખેડૂતો પર ભર ચોમાસે ચિંતા ના વાદળો ઘેરાયા છે.

Previous articleવલ્લભીપુર સરકારી કોલેજની પરત ગયેલી ગ્રાન્ટ પુનઃ મંજૂર કરવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામા આવી
Next articleરાજપાલ યાદવે કરિયરના ૨૨ વર્ષ પછી પોતાનું નામ બદલ્યું