બોરતળાવની સપાટી ૪૦ ફુટ નજીક

130

સમગ્ર સૌરાષ્ટ્રની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં પડી રહેલા વરસાદના પગલે મોટા ભાગના જળાશયોમાં નવાનીર આવ્યા છે અનેક જળાશયો છલકાય ગયા છે ત્યારે ભાવનગર શહેરની મધ્યમાં આવેલા એવા ગૌરીશંકર સરોવર બોરતળાવમાં પણ પોણા જેટલા પાણીની આવક થઇ છે તેના કારણે બોરતળાવની સપાટી ૪૦ ફુટ નજીક પહોંચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બોરતળાવ ૪૩ ફુટે ઓવરફ્લો થાય છે અને હવે છલકાવવામાં ત્રણેક ફુટ બાકી છે.

Previous articleભાવનગરમાં શુક્રવારે થયેલી યુવકની હત્યા મામલે દેવીપૂજક સમાજના લોકોએ રેલી યોજી આરોપીઓને સજા કરવા માંગ કરી
Next articleનિવાસી અધિક કલેકટરના અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ