RRB, PSI, GPSC HTA પરિક્ષાની તૈયારી માટે
૧૪૮.	લક્ષ્મી મિત્તલનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે ?
– સ્ટીલ
૧૪૯.	 રામપ્રસાદ બિસ્મિલનું નામ શાની સાથે સંકળાયેલું છે ?
 –  કાકોરી કાવતરૂં
૧પ૦.	 જમીનની તીવ્ર આસામાનતા દુર કરવા કોણે ‘ભુદાન યજ્ઞ’ ચલાવ્યો હતો ?
 – વિનોબા ભાવે
૧પ૧. 	હિટલરની આત્મકથા ‘મેઈન કેમ્ફ’નો શાબ્દિક અર્થ શું છે ?
 – મારો સંઘર્ષ
૧પર.	ડો. એ.પી.જે. અબ્દુલ કલમની આત્મકથાનું નામ શું છે ?
–  અગનપંખ
૧પ૩.	‘ધ લાસ્ટ જજમેન્ટ’ના ચિત્રકાર કોણ છે ?
– માઈક એન્જેલો
૧પ૪.	‘સૌરાષ્ટ્રની રસધાર’ કૃતિ કયા લેખકની છે ?
–  ઝવેરચંદ મેઘાણી
૧પપ.	ભારત માટે પ્રથમ ઓલિમ્પિકધ સુવર્ણચંદ્રક જીત્યો હતો ?
 – અભિનવ બિન્દ્રા
૧પ૬. ઝાંસીની રાણીનું મુળ નામ મનુબાઈ હતું તે નાનપણમાં કયા લાડકા નામે ઓળખાતી હતી ?
– છબીલી
૧પ૭.	ડો. જીવરાજ મહેતાના સદર્ભમાં કઈ બાબત સાચી નથી ?
– તેમણે ગાંધીનગરમાં ડો. જીવરાજ મહેતા ભવનની સ્થાપના કરી
૧પ૮.	કઈ વ્યકિતનું નામ થિયોસોફિકલ સોસાયટી સાથે સંકળાયેલ નથી ?
 –  રામાભાઈ રાનડે
૧પ૯.	વિશ્વમાં પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા હતાં ?
– સિરીમાઓ ભંડારનાઈકે
૧૬૦.	મેગ્સેસે એવોર્ડ વિજેતા પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે ?
–  વર્ષા અડાલજા
૧૬૧.	ગુજરાતના સૌપ્રથમ મહિલા મંત્રી કોણ હતા ?
–  ઈન્દુમતિબેન શેઠ
૧૬ર.	ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ?
 –  સરદાર વલ્લભભાઈ પટેલ
૧૬૩.	ગેણશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું ?
–  સ્પીકર
૧૬૪.	ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ સમય માટે કાર્યભાર સંભાળનાર કોણ હતા ?
– નરેન્દ્ર મોદી
૧૬પ. નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃતિ સાથે જોડાયેલ છે ?
–  અંધશાળા
૧૬૬.	 કયા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝિન ‘કુમાર’ની શરુઆત કરી હતી ?
–  રવિશંકર રાવળ
૧૬૭.	ગુજરાતના કયા ક્રાંતિવીરે લંડનમાં રહીને ક્રાંતિકારી પ્રવૃતિ ચલાવી હતી ?
–  શ્યામજી કૃષ્ણ વર્મા
૧૬૮.	ભારતમાં ગવર્નર તરીકેની નિમણૂક પામનાર પ્રથમ ગુજરાતી કોણ ?
–  ચંદુલાલ ત્રિવેદી
૧૬૯.	પાકિસ્તાન સરકારનો નિશાને – પાકિસ્તાન એવોર્ડ કયા ગુજરાતીને આપવામાં આવ્યો હતો ?
 –  મોરારજી દેસાઈ
૧૭૦.	નીચેનામાંથી કયા ગુજરાતીને ‘ભારત રત્ન’ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ?
– એચ.એમ.પટેલ
૧૭૧. 	ગુજરાતના વીર સપુત અને ભારતીય સૈન્યતા પુર્વ સુરસેનાપતિ કોણ ?
–  જનરલ માણેકશા
૧૭ર. 	રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક ‘માણસાઈના દીવા’ કોના દ્વારા લખાઈ છે ?
–  ઝવેરચંદ મેઘાણી
૧૭૩.	‘લાઈટ ઓફ ધ યોગ સુત્ર ઓફ પતંજલિ’ પુસ્તકના લેખક કોણ હતા ?
 –   બી.કે.એસ.આયંગર
૧૭૪.	‘લજજા’ પુસ્તકના લેખિકા કોણ છે ?
–  તસલીમા નસરીન
૧૭પ.	ડો. વિજય ભાટકરને કયા ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ પદ્મભુષણ પ્રાપ્ત  થયો છે ?
 –  વિજ્ઞાન, ઈજનેર
			
		
















