સાંઈબાબાને કેરીનો અન્નકુટ

1274

શહેરનાં મેઘાણી સર્કલ ખાતે આવેલ સાંઈબાબાનાં મંદિરે આજે સાંઈબાબાને કેરીનાં અન્નકુટ ધરાવી દર્શન કરાવાયા હતા. જેમાં ભાવિકોએ આસ્થાભેર દર્શનનો લાભ લીધો હતો.

Previous articleસ્વામીનારાયણ મંદિરે સુકામેવાનો શણગાર
Next articleઘોઘા ગામે ટ્રાફીક પ્રશ્ને પેચીદો બન્યો