કેન્દ્ર સરકારનાં ૪ વર્ષ પૂર્ણ થતા સિહોર ભાજપ દ્વારા જન સંપર્ક

1277

કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારના ચાર વર્ષ પૂર્ણ થતા દેશભરમાં પક્ષના અગ્રણીઓ દ્વારા નગર શ્રેષ્ટિ નાગરિકોની મુલાકાત લઈને મોદી સરકારની ચાર વર્ષની સિદ્ધિઓ દર્શાવીને ચૂંટણીમાં સમર્થન કરવા અપીલ કરી રહ્યા જેના ભાગરૂપે સિહોર ભાજપ દ્વારા આજરોજ સિહોર શહેરમાં વિવિધ સમાજના આગેવાનો શ્રેષ્ટિઓ સંતો મહંતોની મુલાકાત લીધી હતી અને મોદી સરકારની સિદ્ધિઓ વર્ણવતી પુસ્તિકાઓ આપી હતી અને છેલ્લા ચાર વર્ષમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે થયેલા થયેલા વિકાસ કામો અંગે માહિતી થી અગ્રણીઓને વાકેફ કર્યા હતા અને ફરી મોદી સરકાર બને તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતા કાર્યક્રમમાં અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Previous articleસેંકડો પડકારો સામે અડીખમ માલધારી….
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે