મંત્રી દેવાભાઈની જનઆર્શીવાદ યાત્રાનું ભુતેશ્વર ગામેથી પ્રસ્થાન

1263

રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમની જનઆશીર્વાદ યાત્રા આજ રોજ તા.૦૧/૧૦/૨૧ અંતર્ગત ભાવનગર તાલુકાના ભૂતેશ્વર ગામથી પ્રસ્થાન ઘોઘા મુકામે રાજ્યકક્ષાના મંત્રી તેમજ રાષ્ટ્રીય ભાજપા ના ઉપાધ્યક્ષ ડૉ.ભારતીબેન શિયાળ નું જાહેરસભામાં સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ફુલહાર પહેરાવી ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું.

Previous articleદેશમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી યુગનો પ્રારંભ:મંત્રી માંડવીયા
Next articleપ્રભારી સચિવ સ્વરૂપ પી.ના અધ્યક્ષસ્થાને જિલ્લાના મુખ્ય અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઇ